 | | શ્રમ અને રોજગાર વિભાગ – ગુજરાત – આ વિભાગની પ્રવૃત્તિઓ, મોટા ભાગે શ્રમ અને રોજગારને લગતા બે પક્ષોમાં વહેંચી શકાય છે. શ્રમ વિભાગ, ઔદ્યોગિક સંસ્થાપનોમાં શાંતિ સ્થાપવા અને જાળવવાના હેતુ સાથે ૨૮ શ્રમ કાયદાઓ ( કેન્દ્રીય અને રાજ્યકીય ) ના અમલીકરણ માટે જવાબદાર છે. રોજગાર વિભાગ, રસ ધરાવતા ઉમેદવારોની નોંધણી કરવા, તેમને પ્રાયોજિત કરવા, વ્યાવસાયિક માર્ગદર્શન આપવા અને રોજગાર બજારની માહિતી ભેગી કરવા માટે જવાબદાર છે. તેના હેતુઓ છે, શ્રમિકોના કલ્યાણ માટે નિયમો અને વિનિયમો નક્કી કરવા, શ્રમિકોની તાલીમ અને માનવ સશક્તિકરણ | |
|
|